પેપર તપાસવા નહીં ગયેલા 3500 શિક્ષકોને નોટિસ ફટકારતું બોર્ડ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપરોના મુલ્યાંકન માટે શાલાના શિક્ષકોને યોજાય વળતર આપવામાં આવે છે. આમછતાં શિક્ષકો મૂલ્યાંકનની કામગીરીથી અળગા રહે છે. આ શિક્ષકો પુરતા પ્રમાણમાં મૂલ્યાંકનની કામગીરી કરે તો સમયસર પરિણામ આપી શકાય. પરંતુ ખાનગી શાળાના સંચાલકો શિક્ષકોને મૂલ્યાંકન માટે મંજુરી આપતા ન હોવાનું 90 ટકા કિસ્સામાં બહાર આવતા ગઈકાલે માધ્યમિક શિક્ષણ … Continue reading પેપર તપાસવા નહીં ગયેલા 3500 શિક્ષકોને નોટિસ ફટકારતું બોર્ડ (KANNADA PRABHA)