ધોરાજી: કનકાઈ રૂટની બસ શરૂ નહીં કરતાં ભાવિકોમાં ભારે રોષ
દર વર્ષે જૂનાગઢ એસ.ટી. ડિવિઝનના ધોરાજી એસ.ટી.ડેપો દ્રારા દિવાળી પછી ધોરાજી–કનકાઈધામ લોકલ બસ મૂકવામાં આવે છે. જેનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો, પ્રકૃતિપ્રેમીજનો, કનકાઈ માતાજીના ભકતો ઉઠાવે છે. ગીર મધ્યે જંગલમાં કનકાઈ માતાજીનું મંદિર આવેલ હોવાથી ફકત રૂા.૫૧માં નજીવા ભાડાદરેથી ૧૦૩ કિલોમીટરનો પ્રકૃતિથી સભર વાતાવરણનો મુસાફરો ભરપૂર લાભ ઉઠાવે છે તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે લાખો ભાવિકો … Continue reading ધોરાજી: કનકાઈ રૂટની બસ શરૂ નહીં કરતાં ભાવિકોમાં ભારે રોષ (AAJKAAL)