બીએપીએસના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગાેંડલ અક્ષર મંદિર ખાતે પધરામણી થઇ ચૂકી છે. સતત ચાર મહિના સુધી આqફ્રકા ખંડમાં ધર્મ પ્રવાસ ખેડી મહંત સ્વામી ગાેંડલ ખાતે પધાર્યા છે. પરંપરાગત રીતે મહંત સ્વામી મહારાજનો સંતો અને હરિભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષર મંદિરના કોઠારી સ્વામીએ મહંત સ્વામીને હાર પહેરાવી સત્કાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કે તારીખ 13મી આેક્ટોબર 2019 રવિવાર, શરદપૂણિર્માના અવસરે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં 235માં ગુણાતીત જન્મોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થશે. આ માટે અક્ષર મંદિર ખાતે અનેકવિધ ધામિર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રતિવર્ષ પ્રમુખસ્વામી મહારાજ શરદપૂણિર્માના ઉત્સવ ઉત્સવ ગાેંડલ ઉજવતા એ જ પરંપરાને મહંત સ્વામી મહારાજે પણ જાળવી રાખી મહંત સ્વામી મહારાજે પણ જાળવી રાખી છે. આ દિવસે દેશ-વિદેશથી હજારો હરિભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે અહી પધારનાર છે છે પધારનાર છે. શરદપૂણિર્માના દિવસે જે સાંજે 4ઃ30 કલાકથી 6 દરમિયાન હરિભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન પણ અક્ષર મંદિર દ્વારા કરાયું છે. શરદપૂણિર્માની મુખ્ય સભા સાંજે 6 કલાકે શરુ થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુણાતીતાનંદ સ્વામીએ કહેલો વચનામૃત નો મહિમા મહિમા જણાવવામાં આવશે. સૌ હરિભક્તો ને દૂધ પૈવાનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે.