ભારતીય જનતા પાટીૅએ કણાૅટક પેટાચૂંટણી માટે પાેતાના 13 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી હતી. આ યાદીમાં જે પ્રમુખ નામને જગ્યા મળી છે તેમાં કે સુધાકર, બીસી પાટિલ, શિવરામ હેબ્બર, આનંદિંસહ સહિત અનેક નેતાઆેનાે સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો કાેંગ્રેસ અને જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો છે અને આજે જ આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા કણાૅટક કાેંગ્રેસ અને જેડીએસના 15 ધારાસભ્યો ગુરુવારના દિવસે ભારતીય જનતા પાટીૅમાં સામેલ થયા હતા. રાજ્યમાં પાંચમી ડિસેમ્બરના દિવસે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. હાલમાં શિવાજીનગરથી કાેંગ્રેસના અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસÇય આર રોશનબેગ ગુરુવારના દિવસે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના સુત્રોએ બેગને લઇને પાટીૅનેતૃત્વ દ્વારા વાંધો ઉઠાવવાને લઇને કારણો આÃયા હતા. બેગની સામે આઈએમએ પાેંજી કૌભાંડ મામલામાં તપાસ ચાલી રહી છે. રસપ્રદ બાબત એ છે કે, સાત વખતના ધારાસÇય રહેલા બેગે બુધવારના દિવસે જ દાવો કયોૅ હતાે કે, તેઆે અન્ય ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાઈ જશે. આ પહેલા સુપ્રીમ કોટેૅ કણાૅટકમાં કાેંગ્રેસ અને જેડીએસના 17 અસંતુષ્ટ ધારાસભ્યોને રાહત આપીને તેમને પેટાચૂંટણી લડવાની મંજુરી આપી દીધી હતી. કોટેૅ કણાૅટક વિધાનસભાના તત્કાલિન સ્પીકર દ્વારા ધારાસભ્યોની અયોગ્યતાના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતાે. કોર્ટનું કહેવું છે કે, અયોગ્યતા અચોક્કસ મુÆત માટે રહી શકે નહીં. આ અસંતુષ્ટાે પૈકી 14 ધારાસભ્યો કાેંગ્રેસના અને ત્રણ ધારાસÇય જેડીએસના રહેલા છે. સુપ્રીમ કોટેૅ અયોગ્ય ધારાસભ્યોની અરજી ઉપર સુનાવણી કરતી વેળા પાેતાનાે ચુકાદો આÃયો હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોટેૅ કણાૅટકમાં કાેંગ્રેસ અને જેડીએસના 17 અયોગ્ય ધારાસભ્યોને ગઇકાલે રાહત આપી હતી. સાથે સાથે તેમને ચૂંટણી લડવાની મંજુરી આપી દીધી છે. જો કે કોટેૅ સાફ શબ્દોમાં કહ્યાુ છે કે કણાૅટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હતાે. કોર્ટનુ કહેવુ હતું કે અયોગ્યતા અચોક્કસ મુÆત માટે હોઇ શકે નહીં. અત્રે નાેંધનીય છે કે કોટેૅ અયોગ્ય ધારાસભ્યોની અરજી પર 25મી આેક્ટોબરના દિવસે સુનાવણી બાદ તેનાે ચુકાદો અનામત રાખ્યો હતાે. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કેઆર રમેશ કુમારને અયોગ્ય જાહેર કરવામા ંઆવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપમાં સામેલ થવા અસંતુષ્ટાે દ્વારા તૈયારી દશાૅવવામાં આવી હતી.