આેખા વિઠ્ઠલાણી પરિવાર દ્વારા ધ્વજાજી આરોહણ તથા સમાજ સમુહ પ્રસાદી સંપન્ન
આેખા સમસ્ત વિઠ્ઠલાણી પરિવારના માતા સ્વ. નિર્મળાબેન ભાઇલાલભાઇ વિઠ્ઠલાણી મહેચ્છા અને તેમના આત્મા મોક્ષાથ£ બુધવારે રાજાધીરાજ પરમ કૃપાળુ ભગવાન દ્વારકાધીશજી આેખા જ્ઞાનમંદિરના ઉન્નત શિખરે નૂતન ધ્વજાજી આરોહણ તથા સાથે રઘુવંશી લોહાણા સમાજનું સમુહ પ્રભુ પ્રસાદી નાતનું આયોજન કરવામાં આવેલ. જેમાં આેખા સમસ્ત રઘુવંશી પરિવાર સાથે મળી ધ્વજાજીની શોભાયાત્રામાં જોડાયા હતા અને ધુન અને ભજન કિર્તન … Continue reading આેખા વિઠ્ઠલાણી પરિવાર દ્વારા ધ્વજાજી આરોહણ તથા સમાજ સમુહ પ્રસાદી સંપન્ન (AAJKAAL)