ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યાે છે. શિવસેના પ્રમુખ ઉÙવ ઠાકરે આશીવાર્દ ઉત્સવ માટે આજે અયોધ્યા પહાેંચી ગયા છે. જેમની સાથે અનેક શિવસૈનિકો પણ આ કાર્યક્રમમાં પહાેંચી ગયા છે. શુક્રવારે એક સ્પેશિયલ ટ્રેનથી 2000 જેટલા શિવસૈનિકો અયોધ્યા પહાેંચ્યાં હતાં. આજે પણ એક સ્પેશિયલ ટ્રેન અયોધ્યા પહાેંચી છે. જેમાં હજારોની સંખ્યામાં … Continue reading અયોધ્યા છાવણીમાં ફેરવાયુંઃ 2 લાખ કાર્યકરોનો જમાવડો (AAJKAAL)